ભરૂચના ટંકારીયા ગામનુ તળાવ છલકાયુ, માંચ ગામની મસ્જિદ ઉપરના પતરા ઉડયા

|

Sep 23, 2020 | 4:34 PM

ભરૂચમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદ ખાબકયો છે. ભારે પવન સાથે વરસાદ નોંધાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચના ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું હતું. જેથી ગામના પાદરમાં પાણી ભરાયું હતું. ભરૂચના માંચ ગામે ભારે પવનને કારણે મસ્જિદમાં પતરા ઉડયા હતા. આ પણ વાંચોઃનવસારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોકટર ઝડપાયો Web Stories View more […]

ભરૂચના ટંકારીયા ગામનુ તળાવ છલકાયુ, માંચ ગામની મસ્જિદ ઉપરના પતરા ઉડયા

Follow us on

ભરૂચમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદ ખાબકયો છે. ભારે પવન સાથે વરસાદ નોંધાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચના ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું હતું. જેથી ગામના પાદરમાં પાણી ભરાયું હતું. ભરૂચના માંચ ગામે ભારે પવનને કારણે મસ્જિદમાં પતરા ઉડયા હતા.

આ પણ વાંચોઃનવસારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોકટર ઝડપાયો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article