કચ્છના નારાયણ સરોવર પાસે સર્જાઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિ, રસ્તા પર વંટોળના લીધે ધૂળની ડમરીઓ ઉઠી

|

May 10, 2019 | 8:20 AM

કચ્છના નારાયણ સરોવર પાસે ભારે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. એવામાં કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કચ્છના નારાયણ સરોવર પાસે વાવાઝોડા જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ભારે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. TV9 […]

કચ્છના નારાયણ સરોવર પાસે સર્જાઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિ, રસ્તા પર વંટોળના લીધે ધૂળની ડમરીઓ ઉઠી

Follow us on

કચ્છના નારાયણ સરોવર પાસે ભારે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. એવામાં કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કચ્છના નારાયણ સરોવર પાસે વાવાઝોડા જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ભારે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

TV9 Gujarati

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

ભારે પવન ફૂંકાવાનાં કારણે રસ્તાઓ પરની વીઝીબીલીટી ઘટી છે અને રાહદારીઓને મુશકેલી પડી હતી. મહત્વનું છે કે ગઈકાલે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. બીજી તરફ આકરા તાપથી લોકોને રાહત મળી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article