KHEDA : કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું, સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી

ખેડા જિલ્લામાં એક એવી ઘટના બની કે જેમાં સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા બચી ગઇ છે. અહીં, કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 4:55 PM

KHEDA : ખેડા જિલ્લામાં એક એવી ઘટના બની કે જેમાં સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા બચી ગઇ છે. અહીં, કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું હતું. નડિયાદમાં સિવિલ હોસ્પિટલ પાછળ રેલ બ્રિજ પાસે આ ઘટના બની હતી. કેનાલનું પાણી બ્રિજને લગોલગ અડી જતાં જળસ્તર ઘટાડવું પડ્યું હતું. સ્થાનિકોએ નહેર વિભાગને જાણ કરતા તુરંત કેનાલનું લેવલ ઘટાડવું પડ્યું હતું. જો આ ઘટનામાં પાણીનું સ્તર વધી ગયું હોત તો મોટી સમસ્યા અથવા તો દુર્ઘટના બની શકી હોત. જોકે, સ્થાનિકોની અગમચેતીને કારણે કોઇ દુર્ઘટના સર્જાઇ નથી.

 

 

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">