Karwa Chauth : સુરતમાં કરવાચોથ માટે મોર્ડન વહુઓ માટે રેડીમેડ સરગીની થાળીઓ ઉપલબ્ધ

2 દિવસ બાદ આવતા કરવા ચોથ ના તહેવાર ને લઈને પરણીતાઓ દ્વારા સરગીની  ખરીદી ની શરૂઆત કરવામાં આવી છે.કરવાચોથ ખાસ કરીને પંજાબી સમાજ અને ઉતરભારતીય પરણીતાઓ દ્વારા કરવામાં આવે છે.

Karwa Chauth : સુરતમાં કરવાચોથ માટે મોર્ડન વહુઓ માટે રેડીમેડ સરગીની થાળીઓ ઉપલબ્ધ
Karwa Chauth: Readymade Sargi Plates Available for Modern Brides for Karwa Chauth in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 9:49 PM

કરવા ચોથ (Karwa Chauth )ના તહેવાર માં પરણીતાઓ ને આપવામાં આવતી સરગી ની(Sargi ) થાળીઓ માં હવે અવનવી વેરાયટીસ જોવા મળતી હોય છે.એક સમયે સાસુ ઘરે જ સરઘી ની થાળી તૈયાર કરી પુત્રવધુ ને આપતી હતી.પંરતુ હવે આ સરગી ની થાળીઓ બહાર તૈયાર કરાવડાવવામાં આવે છે.500 થી લઈને 12000 સુધી ની આ પ્રકાર ની ડિઝાઇનર થાળીઓ તૈયાર થાય છે.

2 દિવસ બાદ આવતા કરવા ચોથ ના તહેવાર ને લઈને પરણીતાઓ દ્વારા સરગીની  ખરીદી ની શરૂઆત કરવામાં આવી છે. કરવાચોથ ખાસ કરીને પંજાબી સમાજ અને ઉતરભારતીય પરિણીતાઓ દ્વારા કરવામાં આવે છે. જો કે હવે ગુજરાતી મહિલાઓ પણ કરવાચોથ કરતી થઈ ગઈ છે. પતિ ના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતા આ વ્રત માં સાસુ પોતાની પુત્રવધુ ને એક થાળીમાં ડ્રાય ફ્રૂટ્સ તૈયાર કરીને સરગી આપતી હોય છે.

થોડા સમય પહેલા આ સરગીની થાળી સાસુ પુત્રવધુ માટે ઘરે જ તૈયાર કરતી હતી.પરંતુ સમય જતાં આ ટ્રેન્ડ બદલાયો અને હવે આ સરગીની  થાળી બહાર થી રેડીમેડ ઓર્ડર પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનાં જણાવ્યા પ્રમાણે “કરવાચોથ માં અમારે ત્યાં સરગીની થાળી તૈયાર કરવાના ઘણા ઓર્ડર આવે છે. લોકો 500 થી લઈને 12000 સુધી ની ડિઝાઈનર થાળી તૈયાર કરાવડાવે છે અને ઘણા લોકો આના કરતાં પણ વધુ ખર્ચો કરીને થાળી તૈયાર કરાવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સમયની સાથે ઘણો બદલાવ આવ્યો છે અને લોકોની જિંદગી ઝડપી બની છે.અને લોકો ના ટેસ્ટ પણ બદલાય છે તેથી જ હું મારી પુત્રવધુ માટે દરવર્ષે ડિઝાઈનર સરગીની થાળી તૈયાર કરાવડાવું છું. આ શબ્દો છે સુનેના બેન ના કે જેઓ એ પોતાની પુત્રવધુ માટે ઓર્ડર આપ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે” ભલે આજની છોકરીઓ મોર્ડન છે.પંરતુ તેઓ આ તહેવાર નું મહત્વ સમજે છે.તેથી હું પણ સમયની સાથે થોડો બદલાવ કરીને તેઓને ગમે તે રીતે સરગીની થાળી સજાવવા માટે કહીએ છે. જો સમયનો અભાવ રહે છે એટલે હવે ડિઝાઈનર સરગીની થાળીઓ જ તૈયાર લાવીએ છીએ. જે સુંદર પણ લાગે છે, અને તેમાં મહેનત પણ ઓછી પડે છે.

આ પણ વાંચો : ટોકયો પેરાલિમ્પિકમાં મેડલ વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો ચેક અર્પણ કરાયો, રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીના ઘરે જઇ પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો : Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">