KUTCH : 53 કરોડના ખર્ચે કંડલા દિનદયાલ પોર્ટનું થશે ડીઝીટલાઈઝેશન, પોર્ટની તમામ ગતિવિધિ પર રહેશે ચાંપતી નજર

Deendayal Port Trust નો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પોર્ટ પર અવરજવર કરતા તમામ લોકો તથા વાહનોને ટ્રેક કરી શકાશે. પોર્ટના અધિકારીઓ ડિજીટલ એપની મદદથી તમામ માહિતી મેળવી શકશે.

KUTCH : 53 કરોડના ખર્ચે કંડલા દિનદયાલ પોર્ટનું થશે ડીઝીટલાઈઝેશન, પોર્ટની તમામ ગતિવિધિ પર રહેશે ચાંપતી નજર
Kutch Kandla Deendayal port moves towards digitalization
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 8:41 AM

KUTCH : કંડલા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ (Deendayal Port Trust)એ મહત્વનો નિર્ણય લીધો છે. હવે RFDI સીસ્ટમથી પોર્ટની તમામ ગતિવિધિઓ પર ડિજીટલ નઝર રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે આગામી 7 વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (Ministry of Science and Technology) તથા સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક લિમીટેડ સાથે કરાર કરવામાં આવ્યા છે. કંડલા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ (Deendayal Port Trust) દ્વારા 53 કરોડના ખર્ચે 6 મહિનામાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પોર્ટ પર અવરજવર કરતા તમામ લોકો તથા વાહનોને ટ્રેક કરી શકાશે. પોર્ટના અધિકારીઓ ડિજીટલ એપની મદદથી તમામ માહિતી મેળવી શકશે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">