કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોની પાંખી હાજરી વચ્ચે કરાઈ પૂજન આરતી
કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જો કે આજે પણ ભક્તોની સંખ્યા ઘણી જુજ જોવા મળી હતી. કોરોનાને લઈને ભક્તો ઓછા દેખાઈ રહ્યા છે. સવરે આરતીનો લાભ ભક્તો દ્વારા લેવામાં આવ્યો હતો. જણાવવું રહ્યું કે દેવદિવાળી એ મોટી સંખ્યામાં અહી લોકો દર્શન માટે આવતા હોય છે. Web Stories […]
કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જો કે આજે પણ ભક્તોની સંખ્યા ઘણી જુજ જોવા મળી હતી. કોરોનાને લઈને ભક્તો ઓછા દેખાઈ રહ્યા છે. સવરે આરતીનો લાભ ભક્તો દ્વારા લેવામાં આવ્યો હતો. જણાવવું રહ્યું કે દેવદિવાળી એ મોટી સંખ્યામાં અહી લોકો દર્શન માટે આવતા હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો