Junagadh Mahashivratri Mela 2021: મહાશિવરાત્રીના મેળામાં ચાંપતો બંદોબસ્ત, રવેડી રૂટ પર પોલીસ કાફલો તૈનાત

Junagadh Mahashivratri Mela 2021: જૂનાગઢમાં શિવરાત્રીના મહામેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોનાપુરી સ્મશાન ત્રણ રસ્તા પર 3 પીએસઆઈ અને 40 જેટલા પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રખાયા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 11, 2021 | 5:54 PM

Junagadh Mahashivratri Mela 2021: જૂનાગઢમાં શિવરાત્રીના મહામેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોનાપુરી સ્મશાન ત્રણ રસ્તા પર 3 પીએસઆઈ અને 40 જેટલા પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રખાયા છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ક્રાઈમ બ્રાન્ચ અને એઓજીની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. અહીં સોનાપુરી પાસેથી સામાન્ય માણસોને પરવાનગી વગર જવા દેવામાં નથી આવતા. રવેડી રૂટ પર ફક્ત સાધુ સંતો અને ફરજ પરના અધિકારીઓને જ જવા દેવામાં આવે છે.

 

 

 

આ પણ વાંચો: Thank You Narendra Modi: કેનેડાના રસ્તાઓ પર વડાપ્રધાન મોદીના લાગ્યા હોર્ડિંગ્સ, જાણો કારણ

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">