કયારે કેમિકલયુક્ત પાણી છોડવાનું કરાશે બંધ? જેતપુરમાં સાડીના કારખાનામાંથી છોડાતા લાલ પાણીને લઇને ખેડૂતોમાં રોષ

|

Sep 25, 2020 | 7:31 PM

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડતા નારાજગી છે. ગંદુ પાણી નદીમાં છોડતા આસપાસના ખેડૂતોએ વિરોધ કર્યો છે. જેતપુર આસપાસના પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, કેરાળી ગામના ખેડૂતોએ કેમિકલયુક્ત પાણીને લઇને સૂત્રોચ્ચાર કર્યા છે. ખેડૂતોએ લાલ પાણીને કારણે પ્રદુષણ માફિયા હાય..હાય..ના નારા લગાવ્યા છે. લાલ પાણીને કારણે આ પંથકની ભાદર અને છાપરવાડી નદી પ્રદુષિત બની છે.   […]

કયારે કેમિકલયુક્ત પાણી છોડવાનું કરાશે બંધ? જેતપુરમાં સાડીના કારખાનામાંથી છોડાતા લાલ પાણીને લઇને ખેડૂતોમાં રોષ

Follow us on

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડતા નારાજગી છે. ગંદુ પાણી નદીમાં છોડતા આસપાસના ખેડૂતોએ વિરોધ કર્યો છે. જેતપુર આસપાસના પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, કેરાળી ગામના ખેડૂતોએ કેમિકલયુક્ત પાણીને લઇને સૂત્રોચ્ચાર કર્યા છે. ખેડૂતોએ લાલ પાણીને કારણે પ્રદુષણ માફિયા હાય..હાય..ના નારા લગાવ્યા છે. લાલ પાણીને કારણે આ પંથકની ભાદર અને છાપરવાડી નદી પ્રદુષિત બની છે.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article