રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડતા નારાજગી છે. ગંદુ પાણી નદીમાં છોડતા આસપાસના ખેડૂતોએ વિરોધ કર્યો છે. જેતપુર આસપાસના પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, કેરાળી ગામના ખેડૂતોએ કેમિકલયુક્ત પાણીને લઇને સૂત્રોચ્ચાર કર્યા છે. ખેડૂતોએ લાલ પાણીને કારણે પ્રદુષણ માફિયા હાય..હાય..ના નારા લગાવ્યા છે. લાલ પાણીને કારણે આ પંથકની ભાદર અને છાપરવાડી નદી પ્રદુષિત બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો