Gujarati NewsGujaratJamnagars ayurved university makes medicine to boost immunity corona same ayurved upchar bani rahyo che kargar ayurved university ma banavai dava
કોરોના સામે આયુર્વેદિક ઉપચાર બની રહ્યો છે કારગર, આયુર્વેદ યુનિવર્સિટીમાં બનાવાઈ દવા
કોરોના સામે આર્યુવૈદિક ઉપચાર શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા અને ઉકાળા તૈયાર કરવામાં આવ્યા છે. આ દવા આયુષ વિભાગની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવી છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં […]
Follow us on
કોરોના સામે આર્યુવૈદિક ઉપચાર શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા અને ઉકાળા તૈયાર કરવામાં આવ્યા છે. આ દવા આયુષ વિભાગની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવી છે.