Jamnagar: બ્રાસ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ લાગતા કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માંગ

બ્રાસ ઉદ્યોગને 50 ટકા અસર થઈ હોવાના કારણે પણ નજર કરીએ તો બ્રાસનું વેચાણ દેશભરમાં મહાનગરો મુંબઈ અને દિલ્હીથી વધુ થતુ હોય છે. કોરોનાની અસરના કારણે બ્રાસની માંગ ઓછી થઈ છે.

Jamnagar: બ્રાસ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ લાગતા કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માંગ
File Image
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 03, 2021 | 11:51 PM

સુરત (Surat)ને ડાયમંડ સીટી કહેવાય, તેવી રીતે જામનગર (Jamnagar) બ્રાસ સીટી તરીકે ઓળખાય છે. જામનગરમાં કુલ 8000થી પણ વધુ બ્રાસ (Brass)ના એકમો આવેલા છે. જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3 લાખથી વધુ લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે. જામનગરમાં ચશ્માના પાર્ટથી લઈને પ્લેનના પાર્ટ બને છે. જેની દેશ વિદેશમાં માંગ રહે છે. જેનુ ટનઓવર 200 કરોડથી વધુ થતુ હોય છે.

પરંતુ કોરોનાની અસરના કારણે ટનઓવર 100 કરોડની આસપાસ થયુ છે. એટલે કે હાલ 50 ટકા ઉદ્યોગ બંધ હોય તેવી સ્થિતીમાં જોવા મળે છે. બ્રાસ ઉદ્યોગને 50 ટકા અસર થઈ હોવાના કારણે પણ નજર કરીએ તો બ્રાસનું વેચાણ દેશભરમાં મહાનગરો મુંબઈ અને દિલ્હીથી વધુ થતુ હોય છે. કોરોનાની અસરના કારણે બ્રાસની માંગ ઓછી થઈ છે. તેમજ બ્રાસના કાચા માલમાં વપરાતા મેટલમાં એક કિલો પર 70 રૂપિયા જેવો વધારો થતાં તે નાના એકમને પરવડે તેમ ના હોવાથી તેની અસર ઉત્પાદનમાં જોવા મળે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ ઉપરાંત બ્રાસ ઉદ્યોગમાં મોટાભાગના મંજુરો પરપ્રાંતિય હોય છે. જે કોરોનાના કારણે વતન જતા રહેતા પરત ઓછા આવતા હોવાથી તેની અસર ઉદ્યોગને થઈ છે. ચાઈનાની બજારને ટક્કર આપવા માટે બ્રાસને સસ્તુ બજારમાં મુકવુ જરૂરી છે. જે માટે ઉદ્યોગકારો માંગ કરી છે, જો સરકાર જીએસટી ઓછુ કરે તો બ્રાસ સસ્તુ બજારમાં વેચાણ થઈ શકે.

તેમજ આ ઉદ્યોગને ફરી વેગવંતો કરવા માટે સરકાર ખાસ કોઈ રાહત પેકેજ જાહેર કરવુ જોઈએ. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશન દ્વારા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમનની પાસે માંગ કરી છે. જો કેન્દ્ર સરકાર બ્રાસસીટીને ખાસ કોઈ પેકેજ કે રાહત આપે તો ફરી બ્રાસ ઉદ્યોગ મંદીની મારથી બહાર આવી શકે.

આ પણ વાંચો: Ahmedabad : એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉઘાડી લૂંટ, રિક્ષા ચાલકો પાસેથી વસુલાય છે 60 રૂપિયા પિકઅપ ચાર્જ

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">