INS ‘વિરાટ’ને અંતિમ વિદાય! સૌ કોઇ થયા ભાવુક!

|

Sep 28, 2020 | 8:33 PM

57 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપ્યા બાદ INS ‘વિરાટ’ને અંતિમ વિદાય આપવામાં આવી છે. અલંગની શ્રીરામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે INS ‘વિરાટ’ને દરિયામાંથી ટગ દ્વારા ખેંચી લવાયું હતું અને આન, બાન, શાન સાથે INS ‘વિરાટ’ને વસમી વિદાય અપાઇ છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નેવીના ઉચ્ચ […]

INS ‘વિરાટને અંતિમ વિદાય! સૌ કોઇ થયા ભાવુક!

Follow us on

57 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપ્યા બાદ INS ‘વિરાટ’ને અંતિમ વિદાય આપવામાં આવી છે. અલંગની શ્રીરામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે INS ‘વિરાટ’ને દરિયામાંથી ટગ દ્વારા ખેંચી લવાયું હતું અને આન, બાન, શાન સાથે INS ‘વિરાટ’ને વસમી વિદાય અપાઇ છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નેવીના ઉચ્ચ અધિકારીઓએ ખાસ હાજરી આપી છે. મહત્વપૂર્ણ છે કે, 1987માં INS વિરાટને ઈન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. જોકે વિરાટની વિદાય પ્રસંગે તેને ખરીદનાર શિપબ્રેકર ભાવૂક થયા હતા. અહીં, કેન્દ્રીયપ્રધાને INS વિરાટને ભારતનું ગૌરવ ગણાવ્યું છે. મનસુખ માંડવીયાએ INS વિરાટની સિદ્ધિઓને વાગોળવાની સાથે ભારતની રક્ષામાં વિરાટના સિંહફાળાને યાદ કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો: ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ ટુંક સમયમાં થશે શરૂ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આપ્યા સંકેતો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article