ભારતીય તટરક્ષક દળે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું આયોજન કર્યું

ભારતીય તટરક્ષક દળના 100 કરતાં વધારે કર્મીઓએ "આઝાદીનો અમૃત મહોત્સવ"ને અનુરૂપ યોજવામાં આવેલા આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પોતાની પાસે બેનરો તેમજ પ્લેકાર્ડ રાખીને જાહેર વિસ્તારોમાં કૂચ કરી હતી.

ભારતીય તટરક્ષક દળે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું આયોજન કર્યું
indian coast guard conducts awareness march to spread a message to avoid single use plastic
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 7:26 PM

વડાપ્રધાન મોદીએ વર્ષ 2022 સુધીમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા માટે કરેલા આહ્વાનને અનુરૂપ ભારતીય તટરક્ષક પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) દ્વારા લોકજાગૃતિ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના વિકલ્પો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે, 09 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય તટરક્ષક દળના 100 કરતાં વધારે કર્મીઓએ “આઝાદીનો અમૃત મહોત્સવ”ને અનુરૂપ યોજવામાં આવેલા આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પોતાની પાસે બેનરો તેમજ પ્લેકાર્ડ રાખીને જાહેર વિસ્તારોમાં કૂચ કરી હતી. લોકજાગૃતિ કૂચનો ઉદ્દેશ ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગની ખરાબ અસરો તરફ લોકોનું ધ્યાન ખેંચવાનો અને પ્લાસ્ટિકના ટકાઉક્ષમ વિકલ્પની જરૂરિયાત અંગે તેમને સંદેશો આપવાનો હતો.

આ પ્રસંગે, ગુજરાતમાં વિવિધ સ્થળોએ આવેલા ભારતીય તટરક્ષક એકમો ખાતે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના જોખમો અને સમુદ્રી જીવો પર તેના કારણે થતી વિપરિત અસરો અંગે શાળાના બાળકો માટે માહિતીપ્રદ સંબોધન સત્રો યોજવામાં આવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દ્વારકાના દરિયાકાંઠે ફિશિંગ હેલમેટ્સ સાથે એક બાઇક રેલી યોજવામાં આવી હતી તેમજ માછીમાર સમુદાય સાથે એક સામુદાયિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અંગે તેમજ સમુદ્રી પર્યાવરણની પ્રવૃત્તિઓની જાળવણીમાં તેમના યોગદાન વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">