ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, આજે નવા 925 કેસ નોંધાયા

|

Sep 24, 2020 | 3:04 PM

રાજ્યમાં કોરોના વાઈરસનનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 925 કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. સૌથી વધુ સુરત જિલ્લામાં 5 દર્દીના મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી 173 પોઝિટીવ કેસ અને સુરત ગ્રામ્યમાં 63 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 159 કેસ નોંધાયા. ત્યારે વડોદરામાં પણ […]

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, આજે નવા 925 કેસ નોંધાયા

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસનનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 925 કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. સૌથી વધુ સુરત જિલ્લામાં 5 દર્દીના મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી 173 પોઝિટીવ કેસ અને સુરત ગ્રામ્યમાં 63 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 159 કેસ નોંધાયા. ત્યારે વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, વડોદરામાં 61 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 11,221 કેસ એક્ટિવ છે. ત્યારે 791 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:25 pm, Wed, 15 July 20

Next Article