રાજ્યમાં કોરોનાના કુલ 26,737 કેસ, અત્યાર સુધી 1,639 લોકોના મોત

|

Sep 28, 2020 | 1:14 PM

સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા છે. જ્યારે 535 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 20 લોકોના આજે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,639 […]

રાજ્યમાં કોરોનાના કુલ 26,737 કેસ, અત્યાર સુધી 1,639 લોકોના મોત

Follow us on

સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા છે. જ્યારે 535 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 20 લોકોના આજે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,639 લોકોના મૃત્યુ નોંધાયા છે. ત્યારે જો અમદાવાદની વાત કરવામાં આવે તો આજે શહેરમાં નવા 306 કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે સુરતમાં 103, વડોદરામાં 43, ભરૂચમાં 12, ગાંધીનગરમાં 8 અને ભાવનગરમાં 9 કેસ નોંધાયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:37 pm, Sat, 20 June 20

Next Article