Gujarati NewsGujaratIn last 24 hours more 539 tested positive for coronavirus 535 recovered rajya ma corona na kul 26737 case aatyar sudhi 1639 loko na mot
રાજ્યમાં કોરોનાના કુલ 26,737 કેસ, અત્યાર સુધી 1,639 લોકોના મોત
સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા છે. જ્યારે 535 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 20 લોકોના આજે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,639 […]
Follow us on
સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા છે. જ્યારે 535 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 20 લોકોના આજે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,639 લોકોના મૃત્યુ નોંધાયા છે. ત્યારે જો અમદાવાદની વાત કરવામાં આવે તો આજે શહેરમાં નવા 306 કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે સુરતમાં 103, વડોદરામાં 43, ભરૂચમાં 12, ગાંધીનગરમાં 8 અને ભાવનગરમાં 9 કેસ નોંધાયા છે.