ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 513 કેસ, 38 લોકોના મોત

|

Sep 28, 2020 | 3:48 PM

રાજ્યમાં કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના વાઈરસના નવા 513 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1,385 પર પહોંચ્યો છે. ત્યારે આજે 366 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કુલ 5,573 […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 513 કેસ, 38 લોકોના મોત

Follow us on

રાજ્યમાં કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના વાઈરસના નવા 513 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1,385 પર પહોંચ્યો છે. ત્યારે આજે 366 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કુલ 5,573 એક્ટિવ કેસ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:44 pm, Thu, 11 June 20

Next Article