રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,153 કેસ, 23 લોકોના મોત

|

Sep 21, 2020 | 1:32 PM

રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાઈરસના આંકડા સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાના નવા 1,153 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 23 લોકોના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 11 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 4, રાજકોટ જિલ્લામાં 2 અને વડોદરામાં કુલ 3 લોકોના મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 219 અને સુરત […]

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,153 કેસ, 23 લોકોના મોત

Follow us on

રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાઈરસના આંકડા સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાના નવા 1,153 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 23 લોકોના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 11 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 4, રાજકોટ જિલ્લામાં 2 અને વડોદરામાં કુલ 3 લોકોના મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 219 અને સુરત જિલ્લામાં 65 કેસ, અમદાવાદ શહેરમાં 140, વડોદરા શહેરમાં 80 નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં હજુ પણ 14,090 કેસ એક્ટિવ છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:29 pm, Fri, 31 July 20

Next Article