સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

દિવાળીના તહેવારમાં બહાર જતાં લોકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીમાં બહાર જતાં લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 1:16 PM

દિવાળીના તહેવારમાં કોરોનાના કેસો વધે નહીં તે માટે સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારમાં બહાર જતાં લોકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીમાં બહાર જતાં લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. બહારગામ ગયા બાદ વતન પરત ફરતી વખતે 72 કલાક પહેલાનો RTPCR ટેસ્ટ માન્ય ગણાશે.દિવાળીમાં મોટાભાગના લોકો પોતાના વતન જતાં હોય છે તો કેટલાક લોકો દિવાળી વેકેશનમાં બહાર ફરવા જતાં હોય છે. બહાર ગામ જતા હોવાથી કોરોના સંક્રમણ ફેલાય તે શક્યતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા સર્તકતાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીમાં હરવાફરવા જતા પહેલા સાવેચતી રાખજો, કોરોના હજુ ગયો નથી

નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેથી રાજયભરમાં લોકો દિવાળીના તહેવારમાં હરવાફરવા નીકળી રહ્યાં છે. પરંતુ, નિષ્ણાતો માની રહ્યાં છેકે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેને લઇને સુરત મનપા દ્વારા અગમચેતીના પગલા ભરાઇ રહ્યાં છે. જેથી કોરોના મહામારીના પ્રકોપ સામે બચાવ થઇ શકે.  ત્યારે લોકોએ પણ હજુ સાવચેત રહેવાની જરૂર છે. નહીંતર કોરોના મહામારીમાં ફરી પરિસ્થિતિ બગડી શકે છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ, સિન્ડિકેટ સભ્ય સામે ભાજપના કોર્પોરેટરની ફરિયાદ

આ પણ વાંચો : ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ: સત્યાગ્રહ છાવણીમાં સહી ઝુંબેશથી આંદોલનને મળી રહ્યું છે સમર્થન

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">