કોરોનાના વધતા કેસને લઈને, સાત દિવસ બંધ રહેશે ઈડરનુ બજાર

|

Sep 27, 2020 | 10:00 AM

સાબરકાંઠાના ઈડરમાં આવતીકાલ સોમવારથી શનિવાર સુધી તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. સાબરકાંઠામાં વધતા જતા કોરોનાના કેસને લઈને વેપારી આલમ ચિંતામાં છે. સાબરકાઠાના ઈડરમાં વિવિધ વેપારી એસોશિએશનની મળેલી બેઠકમાં આવતીકાલ 28 સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો સર્વાનુંમતે નિર્ણય લેવાયો છે. ઈડરના વાસણ બજાર, કાપડ મહાજન, સોની, સીડસ, ઓટો પાર્ટસના વેપારી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક […]

કોરોનાના વધતા કેસને લઈને, સાત દિવસ બંધ રહેશે ઈડરનુ બજાર

Follow us on

સાબરકાંઠાના ઈડરમાં આવતીકાલ સોમવારથી શનિવાર સુધી તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. સાબરકાંઠામાં વધતા જતા કોરોનાના કેસને લઈને વેપારી આલમ ચિંતામાં છે. સાબરકાઠાના ઈડરમાં વિવિધ વેપારી એસોશિએશનની મળેલી બેઠકમાં આવતીકાલ 28 સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો સર્વાનુંમતે નિર્ણય લેવાયો છે. ઈડરના વાસણ બજાર, કાપડ મહાજન, સોની, સીડસ, ઓટો પાર્ટસના વેપારી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સોમવાર થી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે. આ અંગે સમગ્ર ઈડર શહેરમાં માઈક સાથેની રીક્ષા ફેરવીના જાહેરાત કરાઈ હતી.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચોઃપૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન જસવંતસિંહનું નિધન, મોદી સહીતના નેતાઓ વ્યક્ત કર્યુ દુઃખ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article