HSSF : હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાશે, ચાર દિવસમાં 7 અલગ-અલગ હવન કરાશે

હિંદુ આધાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન કરવામાં આવેલું છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન કરવામાં આવ્યું છે.

HSSF : હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાશે, ચાર દિવસમાં 7 અલગ-અલગ હવન કરાશે
Ahmedabad
Follow Us:
| Updated on: Jan 10, 2025 | 12:37 PM

હિંદુ આધાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન કરવામાં આવેલું છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનો ભવ્ય સંગમ એવો આ મેળો અમદાવાદમાં હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં  પરમાત્માનંદ સરસ્વતીજી,  મહંત દયાલપુરી બાપુ, વિધાંભોનિધિ બ્રહ્મર્ષિ અગ્નિચિત્ સ્વામી સહિતના મહંતો હાજર રહેવાના છે.

ચાર દિવસમાં 7 અલગ – અલગ હવન કરાશે

મેળાના કેન્દ્ર સ્થાને પારિવારિક અને માનવીય મૂલ્યોનું જતનનું મુખ્ય બાબત રાખવામાં આવ્યું છે. મેળામાં 200થી વઘુ ધાર્મિક અને સામાજિક સેવાકાર્ય સાથે સંકળાયેલી સંસ્થાઓ ભાગ લેશે અને તેમના સેવાકાર્ય પ્રદર્શિત કરશે. મેળામાં યજ્ઞશાળા હશે અને 4 દિવસમાં કુલ 7 જુદા- જુદા હવન કરવામાં આવશે.

અનેક કાર્યક્રમોનું કરાયું છે આયોજન

મેળામાં આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ હશે. પ્રદર્શન વિભાગમાં વિવિધ પ્રદર્શનો હશે જેમાં કુટુમ્બ પ્રબોધન, કૌટુંબિક મૂલ્યો, ગર્ભાધન સંસ્કાર, પુણ્યશ્લોક સહિત 3 Dએનિમેશન દ્વારા દર્શાવવામાં આવશે.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

મંદિર પરિસરમાં કેટલાક મુખ્ય મંદિરોના જીવંત દર્શન અને કેટલાક મંદિરોની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. તેમજ વિવિધ કેન્દ્રોમાં મેળા પહેલાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મેળા દરમિયાન યોજાનાર મુખ્ય કાર્યક્રમો કળશ યાત્રા, યુવા બાઈક રેલી, કન્યા વંદન, આચાર્ય વંદન, માતૃ-પિતૃ વંદન, નારી સંમેલન સહિતના સ્થળોનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">