અમદાવાદના અમરાઈવાડીમાં બુટલેગર દ્વારા હુમલામાં હોમગાર્ડ જવાનનું મોત, પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ

|

Jan 02, 2020 | 6:29 PM

અમદાવાદના અમરાઈવાડીમાં પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન પર હુમલો કરાયો છે. અમરાઈવાડીના જોગેશ્વરી રોડ પર આ ઘટના બની છે. હુમલામાં 25 વર્ષના હોમગાર્ડના જવાન રવિ પટેલનું મોત નિપજ્યું છે. અન્ય ઘાયલ જવાનને એલ.જી હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી છે. હુમલાની જાણ થતા અમરાઈવાડીના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે અમરાઈવાડીના […]

અમદાવાદના અમરાઈવાડીમાં બુટલેગર દ્વારા હુમલામાં હોમગાર્ડ જવાનનું મોત, પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ

Follow us on

અમદાવાદના અમરાઈવાડીમાં પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન પર હુમલો કરાયો છે. અમરાઈવાડીના જોગેશ્વરી રોડ પર આ ઘટના બની છે. હુમલામાં 25 વર્ષના હોમગાર્ડના જવાન રવિ પટેલનું મોત નિપજ્યું છે. અન્ય ઘાયલ જવાનને એલ.જી હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી છે. હુમલાની જાણ થતા અમરાઈવાડીના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે અમરાઈવાડીના એક બુટલેગર દ્વારા હુમલો કરાયો છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ જ સાબિત કરી દીધું કે પાકિસ્તાનમાં યથાવત છે આતંકવાદ, યુએસના વિમાનોને પાકિસ્તાનનો એરસ્પેસ ન વાપરવા આપી સલાહ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:22 pm, Thu, 2 January 20

Next Article