ગાંધીનગરમાં કેબિનેટની બેઠક પૂર્ણ, સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે તે અંગે ચર્ચા: કુંવરજી બાવળિયા

|

Sep 28, 2020 | 6:16 PM

ગાંધીનગરમાં આજે લોકડાઉન 4ના અંત પહેલાની છેલ્લી કેબિનેટની બેઠક યોજાઈ હતી. જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. કેબિનેટની બેઠક બાદ ભાજપ નેતા અને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ મીડિયા સાથે વાત કરી. તેમને જણાવ્યું કે રાજ્યમાં પાણીની તંગી ન સર્જાય તેની તાકીદ કરાઈ છે. પાઈપલાઈન મારફતે પણ પાણી પહોંચાડવાની તૈયારી છે. સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે […]

ગાંધીનગરમાં કેબિનેટની બેઠક પૂર્ણ, સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે તે અંગે ચર્ચા: કુંવરજી બાવળિયા

Follow us on

ગાંધીનગરમાં આજે લોકડાઉન 4ના અંત પહેલાની છેલ્લી કેબિનેટની બેઠક યોજાઈ હતી. જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. કેબિનેટની બેઠક બાદ ભાજપ નેતા અને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ મીડિયા સાથે વાત કરી. તેમને જણાવ્યું કે રાજ્યમાં પાણીની તંગી ન સર્જાય તેની તાકીદ કરાઈ છે. પાઈપલાઈન મારફતે પણ પાણી પહોંચાડવાની તૈયારી છે. સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:24 am, Wed, 27 May 20

Next Article