રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા અને 7 દર્દીઓના થયા મોત

|

Nov 05, 2020 | 8:26 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા અને 7 દર્દીઓના મોત થયા છે. સૌથી વધુ સુરતમાં 3 દર્દીઓના મોત થયા, જ્યારે સૌથી વધુ 161 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા. સુરત શહેરમાં 156 અને જિલ્લામાં 61 નવા કેસ, તો વડોદરા શહેરમાં 76 અને જિલ્લામાં 39 કેસ નોંધાયા તેમજ રાજકોટ શહેરમાં 61 અને જિલ્લામાં 33 કેસ […]

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા અને 7 દર્દીઓના થયા મોત

Follow us on

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા અને 7 દર્દીઓના મોત થયા છે. સૌથી વધુ સુરતમાં 3 દર્દીઓના મોત થયા, જ્યારે સૌથી વધુ 161 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા. સુરત શહેરમાં 156 અને જિલ્લામાં 61 નવા કેસ, તો વડોદરા શહેરમાં 76 અને જિલ્લામાં 39 કેસ નોંધાયા તેમજ રાજકોટ શહેરમાં 61 અને જિલ્લામાં 33 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 12 હજાર 326 છે, તો આજે 1 હજાર 55 દર્દીઓ સાજા થયા.

આ પણ વાંચો: સ્કૂલ ફી મુદ્દે વાલીઓની FRCમાં રજૂઆત, કેટલી ફી ભરવી તે બાબતે શિક્ષણ વિભાગ પરિપત્ર કરે તેવી માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article