ગુજરાતની રાજનીતિનાં “પટેલ” કેશુભાઈની વિદાય, ગુજરાત ભાજપના “બાપા”નાં વિદાયથી શોકની લાગણી

|

Oct 29, 2020 | 5:05 PM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલ આજે 92 વર્ષની વયે નિધન થયુ છે. તેમની તબિયત લાંબા સમયથી ખરાબ હતી પરંતુ ખરાબ તબિયત હોવા છતા પણ સક્ષમ હતા.પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનથી પાટીદીર સમાજ અને  ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનના […]

ગુજરાતની રાજનીતિનાં પટેલ કેશુભાઈની વિદાય, ગુજરાત ભાજપના બાપાનાં વિદાયથી શોકની લાગણી

Follow us on

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલ આજે 92 વર્ષની વયે નિધન થયુ છે. તેમની તબિયત લાંબા સમયથી ખરાબ હતી પરંતુ ખરાબ તબિયત હોવા છતા પણ સક્ષમ હતા.પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનથી પાટીદીર સમાજ અને  ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનના અવસાનથી લોકોમાં શોક વ્યાપી ગયો છે.

 

આમ તો તેમને ભાજપના કદાવર નેતા કહેવાતા હતા. ગુજરાતના રાજકારણમાં તેમને “બાપા”તરીકે સંબોધન કરાતુ હતુ. કેશુભાઈએ જ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો છે. કેશુભાઈએ તેમનું  જીવન ગુજરાતના વિકાસ અને ગુજરાતની પ્રગતિ માટે સમર્પિત કર્યુ છે.ખાસ કરીને  તેમને તેમનું જીવન ગામડાઓના લોકોના જીવન સુધારણા માટે સમર્પિત હતું. ખેડૂતોના હિતોના રક્ષક તેઓ લોકો સાથે ગજબનો નાતો ધરાવતા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ભાજપમાં રહીને ગુજરાતમાં સંગઠનને સશક્ત કરવામાં કેશુભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી. સોમનાથ મંદિરના ટ્રસ્ટીના રૂપમાં એમણે મંદિરના વિકાસ માટે હંમેશા ખૂબ સહયોગ આપ્યો હતો.

 

 

 

 

 

 

Published On - 4:59 pm, Thu, 29 October 20

Next Article