Gujarati NewsGujaratGujarat ma corona na nava 1056 kes nodhaya 20 loko na mot 1138 ne discharge karaya kul swastha loko ni sankhya 55276 par pohchi che
ગુજરાતમાં કોરોનાંના નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત થયા,1138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા,રાજ્યમાં કુલ સ્વસ્થ લોકોની સંખ્યા 55276 પહોચી
ગુજરાતમાં કોરોનાંના નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 20 લોકોનાં મોત થયા છે તો 1138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આંકડાની વાત કરવામાં આવે તો 24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ 13,નર્મદા 11,મહીસાગર-નવસારી 9,સાબરકાંઠા 8,દ્વારકા 5,બોટાદ 3,આણંદ-છોટાઉદેપુર 2,અરવલ્લી-જામનગર -તાપી 1 કેસ […]
ગુજરાતમાં કોરોનાંના નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 20 લોકોનાં મોત થયા છે તો 1138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આંકડાની વાત કરવામાં આવે તો 24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ 13,નર્મદા 11,મહીસાગર-નવસારી 9,સાબરકાંઠા 8,દ્વારકા 5,બોટાદ 3,આણંદ-છોટાઉદેપુર 2,અરવલ્લી-જામનગર -તાપી 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસ 72120, કુલ મોત 2674 જ્યારે રાજ્યમાં કુલ સ્વસ્થ લોકોની સંખ્યા 55276 પહોચી છે.