રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી, જાણો CM રુપાણીએ શું કહ્યું?

|

Sep 28, 2020 | 12:54 PM

ગુજરાતના સીએમ વિજય રુપાણીએ કહ્યું કે સરકાર રથયાત્રા કાઢવા મુદે હાઈકોર્ટમાં અરજી કરશે.  તેઓએ વધુમાં ઉમેર્યું કે હાઈકોર્ટ મંજૂરી આપશે એવી આશા છે. નિયમોની સાથે સરકાર રથયાત્રા કાઢવા માટે તૈયાર છે.  પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. જુઓ VIDEO Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી, જાણો CM રુપાણીએ શું કહ્યું?

Follow us on

ગુજરાતના સીએમ વિજય રુપાણીએ કહ્યું કે સરકાર રથયાત્રા કાઢવા મુદે હાઈકોર્ટમાં અરજી કરશે.  તેઓએ વધુમાં ઉમેર્યું કે હાઈકોર્ટ મંજૂરી આપશે એવી આશા છે. નિયમોની સાથે સરકાર રથયાત્રા કાઢવા માટે તૈયાર છે.  પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 563 કેસ નોંધાયા, 560 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:23 pm, Mon, 22 June 20

Next Article