જો તમારું બાળક કરે છે આ ધોરણમાં અભ્યાસ તો તેની પાછળ મહેનત કરવાનું અત્યારથીજ કરી દો ચાલુ

હવે ધોરણ 5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને પણ નાપાસ કરી શકાશે. પ્રાથમિક શિક્ષણ RTE એક્ટ હેઠળ હવે ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવામાં આવશે તે અંગેના ભારત સરકારના વિધેયકને રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે..જેના પગલે ગુજરાત સરકારે જૂન-2019થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ […]

જો તમારું બાળક કરે છે આ ધોરણમાં અભ્યાસ તો તેની પાછળ મહેનત કરવાનું અત્યારથીજ કરી દો ચાલુ
Gujarat govt to imply 'Pass-Fail system'
Follow Us:
| Updated on: Jan 05, 2019 | 8:40 AM

હવે ધોરણ 5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને પણ નાપાસ કરી શકાશેપ્રાથમિક શિક્ષણ RTE એક્ટ હેઠળ હવે ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશેપરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવામાં આવશે તે અંગેના ભારત સરકારના વિધેયકને રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે..જેના પગલે ગુજરાત સરકારે જૂન-2019થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવાનો નિર્ણય લીધો છે. જો કે ધોરણ 6 અને 7માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં.

જુઓ VIDEO :

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

નાપાસ નહિ કરવાની જોગવાઈના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી હોવાની રજૂઆતો કરાઈ હતીગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને આરટીઈ એક્ટ હેઠળ સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો..આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે, ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં UPA સરકારે RTE એક્ટ હેઠળ ધોરણ 1થી 8માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 2014માં NDA સરકાર આવતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જોગવાઇમાં સુધારો કરવાની રજૂઆત કરી હતીઅત્યાર સુધી ગુજરાતમાં ધો. 1થી8માં પરીક્ષા લેવામાં આવતી હતીપરંતુ વિદ્યાર્થી નબળો હોય અને તેને  પરીક્ષામાં શૂન્ય કે પછી પાસ ન થઇ શકે તેવા માર્ક આવ્યા હોય તો પણ તેને નાપાસ કરાતો ન હતો. આથી તે આગળના ધોરણમાં જતો રહેતો હતો..પરંતુ તેનું શૈક્ષણિક સ્તર નબળું રહેતું હતું. હવે નાપાસ પદ્ધતિ આવવાથી શિક્ષણની ગુણવત્તા સુધરશે તેવો આશાવાદ શિક્ષણવિદો સેવી રહ્યા છે.

[yop_poll id=476]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">