રાજ્ય સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્ર અંગે કોઈ આયોજન નહીં, વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં

|

Sep 29, 2020 | 11:35 AM

રાજ્યમાં આગામી નવા શૈક્ષણિક સત્રને લઇને અવઢવ ચાલી રહી છે. નવું સત્ર ચાલુ કરવું કે નહીં તેને લઈને અવઢવ છે. સત્ર શરૂ કરવાના એક સપ્તાહ પહેલા સરકાર જાહેરાત કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સત્ર અંગે કોઈ આયોજન નથી. રોજ ઉચ્ચ અધિકારીની થતી ચર્ચામાં શિક્ષણ સત્રનો કોઈ ઉલ્લેખ નહીં, નવા સત્ર અંગે વાલીઓ અને […]

રાજ્ય સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્ર અંગે કોઈ આયોજન નહીં, વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં

Follow us on

રાજ્યમાં આગામી નવા શૈક્ષણિક સત્રને લઇને અવઢવ ચાલી રહી છે. નવું સત્ર ચાલુ કરવું કે નહીં તેને લઈને અવઢવ છે. સત્ર શરૂ કરવાના એક સપ્તાહ પહેલા સરકાર જાહેરાત કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સત્ર અંગે કોઈ આયોજન નથી. રોજ ઉચ્ચ અધિકારીની થતી ચર્ચામાં શિક્ષણ સત્રનો કોઈ ઉલ્લેખ નહીં, નવા સત્ર અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં જોવા મળી રહ્યા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:49 am, Wed, 13 May 20

Next Article