અરબી સમુદ્રમાં વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું આ તારીખે ગુજરાતમાં ત્રાટકી શકે છે

|

Jun 12, 2019 | 2:26 AM

પ્રચંડ ‘વાયુ’ વાવાઝોડા સામે ટકરાવવા ગુજરાત સરકાર સજજ છે. અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે ગુજરાતમાં ત્રાટકે તેવી સંભાવના છે. તો 13મીના પરોઢે બેથી ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્ર […]

અરબી સમુદ્રમાં વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું આ તારીખે ગુજરાતમાં ત્રાટકી શકે છે
vayu

Follow us on

પ્રચંડ ‘વાયુ’ વાવાઝોડા સામે ટકરાવવા ગુજરાત સરકાર સજજ છે. અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે ગુજરાતમાં ત્રાટકે તેવી સંભાવના છે. તો 13મીના પરોઢે બેથી ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લામાં NDRF અને આર્મીની ટીમ તૈનાત કરાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચોઃ VIDEO: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના વેરાવળ રેન્જમાં વસવાટ કરતા સિંહોનું રાતોરાત તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો આ તરફ પોરબંદરમાં વાયુ વાવાઝોડાને લઈ પ્રશાસને તાકીદે અપીલ કરી છે. હોટલમાં રોકાયેલા તમામ ટુરિસ્ટોને હોટલ છોડવા અને નવા ટુરિસ્ટોને રૂમ ના આપવા હોટલ માલિકોને અપીલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article