AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2136એ પહોંચ્યા

ગુજરાતમાં 29 માર્ચના રોજ કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2136એ પહોંચી છે.જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 2136 થયા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 241 દર્દી સાજા થયા છે. 

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2136એ પહોંચ્યા
Gujarat Corona Update
| Updated on: Mar 29, 2023 | 8:39 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 29 માર્ચના રોજ કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2136એ પહોંચી છે.અમદાવાદમાં 141, સુરતમાં 30, રાજકોટમાં 29, મોરબીમાં 22, વડોદરા જિલ્લામાં 22, વડોદરામાં 21, મહેસાણામાં 16, સુરત જિલ્લામાં 15, અમરેલીમાં 14, રાજકોટ જિલ્લામાં 13, કચ્છમાં 09, બનાસકાંઠામાં 08, આણંદમાં 07, ગાંધીનગર જિલ્લામાં 07, ગાંધીનગર કોર્પોરેશનમાં 05,સાબરકાંઠામાં 05, વલસાડમાં 05, જામનગર જિલ્લામાં 04, પોરબંદરમાં 04, સુરેન્દ્રનગરમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, ભરૂચમાં 03, છોટા ઉદેપુરમાં 03,પાટણમાં 03, જામનગરમાં 02, નવસારીમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01,મહીસાગરમાં 01 અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે.  તેમજ કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 241 દર્દી સાજા થયા છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">