AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2136એ પહોંચ્યા

ગુજરાતમાં 29 માર્ચના રોજ કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2136એ પહોંચી છે.જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 2136 થયા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 241 દર્દી સાજા થયા છે. 

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2136એ પહોંચ્યા
Gujarat Corona Update
| Updated on: Mar 29, 2023 | 8:39 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 29 માર્ચના રોજ કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2136એ પહોંચી છે.અમદાવાદમાં 141, સુરતમાં 30, રાજકોટમાં 29, મોરબીમાં 22, વડોદરા જિલ્લામાં 22, વડોદરામાં 21, મહેસાણામાં 16, સુરત જિલ્લામાં 15, અમરેલીમાં 14, રાજકોટ જિલ્લામાં 13, કચ્છમાં 09, બનાસકાંઠામાં 08, આણંદમાં 07, ગાંધીનગર જિલ્લામાં 07, ગાંધીનગર કોર્પોરેશનમાં 05,સાબરકાંઠામાં 05, વલસાડમાં 05, જામનગર જિલ્લામાં 04, પોરબંદરમાં 04, સુરેન્દ્રનગરમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, ભરૂચમાં 03, છોટા ઉદેપુરમાં 03,પાટણમાં 03, જામનગરમાં 02, નવસારીમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01,મહીસાગરમાં 01 અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે.  તેમજ કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 241 દર્દી સાજા થયા છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">