અમદાવાદ: કોંગ્રેસે કરી ‘બંધારણ બચાવો’ કૂચ, કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર

|

Dec 28, 2019 | 9:48 AM

કૉંગ્રેસે 134માં સ્થાપના દિવસે અમદાવાદમાં બંધારણ બચાવો, દેશ બચાવો કૂચ યોજી હતી. અમદાવાદના ગાંધીઆશ્રમથી નારણપુરામાં સરદાર પટેલની પ્રતિમા સુધી કૂચ યોજવામાં આવી.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે […]

અમદાવાદ: કોંગ્રેસે કરી બંધારણ બચાવો કૂચ, કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર

Follow us on

કૉંગ્રેસે 134માં સ્થાપના દિવસે અમદાવાદમાં બંધારણ બચાવો, દેશ બચાવો કૂચ યોજી હતી. અમદાવાદના ગાંધીઆશ્રમથી નારણપુરામાં સરદાર પટેલની પ્રતિમા સુધી કૂચ યોજવામાં આવી.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના આગેવાનો જોડાયા હતા. પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ખેડૂતો, બેરોજગારી, નોટબંધીના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે અમિત ચાવડાએ CAA મુદ્દે સરકારને ઘેરી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article