વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કર્યું સંબોધન

|

Feb 01, 2020 | 4:38 PM

વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં કોર્પોરેટ અને વ્યક્તિગત ટેક્સમાં મળેલી રાહતથી લોકોની બચત વધશે. જેના પગલે ખરીદી વધતા અર્થતંત્રને વેગ મળશે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ અનેક પ્રોત્સાહક પગલા ભરાયા છે. આ પણ વાંચોઃ શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 […]

વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કર્યું સંબોધન

Follow us on

વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં કોર્પોરેટ અને વ્યક્તિગત ટેક્સમાં મળેલી રાહતથી લોકોની બચત વધશે. જેના પગલે ખરીદી વધતા અર્થતંત્રને વેગ મળશે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ અનેક પ્રોત્સાહક પગલા ભરાયા છે.

આ પણ વાંચોઃ શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article