ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ખોડલધામમાં કરાઈ 105 કિલોની રજતતુલા, પાટીદાર સમાજ જાતી-જ્ઞાતિથી પર થઈ કામ કરતો હોવાનો અપાયો સંદેશ

|

Sep 20, 2020 | 9:43 PM

ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રવાસનાં બીજા દિવસે ખોડલધામ પહોંચ્યા હતા જ્યાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા.પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી.પાટીદાર જ્ઞાતિ-જાતિથી પર થઇ કામ કરે છે એવો સંદેશ આપવા રજતતુલા યોજવામાં આવી હતી.     Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? […]

ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ખોડલધામમાં કરાઈ 105 કિલોની રજતતુલા, પાટીદાર સમાજ જાતી-જ્ઞાતિથી પર થઈ કામ કરતો હોવાનો અપાયો સંદેશ
http://tv9gujarati.in/gujarat-bhajap-n…o-hovano-sandesh/

Follow us on

ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રવાસનાં બીજા દિવસે ખોડલધામ પહોંચ્યા હતા જ્યાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા.પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી.પાટીદાર જ્ઞાતિ-જાતિથી પર થઇ કામ કરે છે એવો સંદેશ આપવા રજતતુલા યોજવામાં આવી હતી.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:34 pm, Thu, 20 August 20

Next Article