Gir somnath : ઉમિયાધામ સીદસર નિર્મિત ઉમા અતિથી ગૃહનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

પાટીદાર સમાજ દ્વારા નિર્મિત આ ઉમા અતિથિ ભવનનું ભારત સરકારના મંત્રી અને પાટીદાર નેતા પુરષોત્તમ રૂપાલાએ વર્ચ્યુઅલી માધ્યમથી લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત તેમણે પાટીદાર સમાજના દાનવીરોને કુપોષણ સામે ઝુંબેશ ઉઠાવવા પણ આહવાન કર્યું હતું.

Gir somnath : ઉમિયાધામ સીદસર નિર્મિત ઉમા અતિથી ગૃહનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ
Gir somnath: Virtual inauguration of Umi Guest House built by Umiyadham Sidsar by Union Minister Purushottam Rupala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 9:55 PM

Gir somnath : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના (SOMNATH MAHADEV TEMPLE) દર્શને દેશ-વિદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે સોમનાથમાં (Kadava Patidar Samaj)કડવા પાટીદાર સમાજના ઉમિયાધામ સીદસર (Umiyadham Sidsar)દ્વારા 11 કરોડથી વધુના ખર્ચે નિર્મિત ઉમા અતિથી ગૃહનું (Uma Guest House)કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા (Purushottam Rupala)દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરાયું હતું.

3 વીઘા એટલેકે 54 હજાર ચોરસ મીટર જગ્યામાં ઉમા અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 60 હજાર સ્કવેર ફૂટનું બાંધકામ કરાયું છે. જેમાં 35 રૂમ 2 ડોરમેટ્રી 4 હોલ, 1 બેન્કવેટ હોલ, 1 ડાઇનિંગ હોલ, અને પાર્ટીપ્લોટની વ્યવસ્થા ઉભી કરાય છે. જેનું કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત ઉમિયા ધામ સીદસર ટ્રસ્ટ પુરષોતમ રૂપાલાના કુપોષણને લઈને ઝુંબેશ ચલાવવાના આહવાનને લઈને કામ કરશે.

ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં અત્યાધુનિક અતિથિગૃહ બનાવવાનો વિચાર સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે મુકવામાં આવ્યો હતો. ત્યારે કડવા પાટીદાર સમાજના અનેક દાતાઓ દ્વારા અનુદાન આપીને 11 કરોડથી 12 કરોડ સુધીના ખર્ચે આ અતિથી ગૃહનું નિર્માણ કરાયું છે. કહી શકાય કે માતા ઉમાના આશીર્વાદથી પિતા એટલે કે મહાદેવ શિવ ને પાટીદાર સમાજ દ્વારા અતિથિગૃહ સમર્પિત કરાયું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પાટીદાર સમાજ દ્વારા નિર્મિત આ ઉમા અતિથિ ભવનનું ભારત સરકારના મંત્રી અને પાટીદાર નેતા પુરષોત્તમ રૂપાલાએ વર્ચ્યુઅલી માધ્યમથી લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત તેમણે પાટીદાર સમાજના દાનવીરોને કુપોષણ સામે ઝુંબેશ ઉઠાવવા પણ આહવાન કર્યું હતું. પાટીદાર સમાજ દ્વારા હવે આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે તેવો આ પ્રસંગે સુર પણ ઉઠયો હતો.

ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં અત્યાધુનિક અતિથિગૃહ બનાવવાનો વિચાર સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે મુકવામાં આવ્યો હતો. ત્યારે કડવા પાટીદાર સમાજના અનેક દાતાઓ દ્વારા અનુદાન આપીને 11 કરોડથી 12 કરોડ સુધીના ખર્ચે આ અતિથી ગૃહનું નિર્માણ કરાયું છે. માતા ઉમાના આશીર્વાદથી પિતા એટલે કે મહાદેવ શિવને પાટીદાર સમાજ દ્વારા અતિથિગૃહ સમર્પિત કરાયું છે.

આ પણ વાંચો : નવસારી : એક ગરીબ અને અનાથ વિદ્યાર્થીની કલેક્ટર બનવાની ખેવના અને મક્કમ મનોબળની કહાની, હતાશ વિદ્યાર્થીઓએ વાંચવી જ રહી

આ પણ વાંચો : Ishan Kishan Injury, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની વધી ચિંતા, 81 રનની તોફાની રમત દરમિયાન ઘાયલ થયો ઈશાન કિશન

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">