ગીરનાર પરિક્રમા આ વર્ષે નહી યોજાય, સાધુસંતોની પ્રતિકાત્મક પરિક્રમા યોજવા દેવા માંગ

|

Jan 19, 2021 | 3:09 PM

દર વર્ષે દેવદિવાળીએ યોજાતી ગીરનાર પરીક્રમા આ વર્ષે કોરોનાને કારણે નહી યોજાય. જો કે સાધુ સંતો પ્રતિકાત્મક ગીરનાર પરીક્રમા યોજવા દેવાની માંગ કરી રહ્યાં છે. દર વર્ષે યોજાતી ગીરનાર પરિક્રમામાં હજ્જારો શ્રધ્ધાળુઓ ભાગ લેવા આવે છે. જો પરિક્રમા યોજવા દેવામા આવે તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહી અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધે. તેથી આ વર્ષે […]

ગીરનાર પરિક્રમા આ વર્ષે નહી યોજાય, સાધુસંતોની પ્રતિકાત્મક પરિક્રમા યોજવા દેવા માંગ

Follow us on

દર વર્ષે દેવદિવાળીએ યોજાતી ગીરનાર પરીક્રમા આ વર્ષે કોરોનાને કારણે નહી યોજાય. જો કે સાધુ સંતો પ્રતિકાત્મક ગીરનાર પરીક્રમા યોજવા દેવાની માંગ કરી રહ્યાં છે. દર વર્ષે યોજાતી ગીરનાર પરિક્રમામાં હજ્જારો શ્રધ્ધાળુઓ ભાગ લેવા આવે છે. જો પરિક્રમા યોજવા દેવામા આવે તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહી અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધે. તેથી આ વર્ષે પરિક્રમા નહી યોજવા આદેશ કરાયો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:22 am, Sun, 22 November 20

Next Article