LRD ભરતી વિવાદ: સરકારે બંને પક્ષના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવ્યા, આજે બપોરે અગ્રણીઓ સાથે કરાશે ચર્ચા

|

Feb 16, 2020 | 4:31 AM

LRD ભરતી વિવાદમાં આખરે આજે સમાધાન થઇ શકે તેવી શકયતા છે. સરકારે બંને પક્ષના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવ્યા છે. આજે બપોરે બંને પક્ષના અગ્રણીઓ સાથે ચર્ચા કરાશે. આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે આકસ્મિક ધનલાભનો દિવસ છે Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય […]

LRD ભરતી વિવાદ: સરકારે બંને પક્ષના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવ્યા, આજે બપોરે અગ્રણીઓ સાથે કરાશે ચર્ચા

Follow us on

LRD ભરતી વિવાદમાં આખરે આજે સમાધાન થઇ શકે તેવી શકયતા છે. સરકારે બંને પક્ષના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવ્યા છે. આજે બપોરે બંને પક્ષના અગ્રણીઓ સાથે ચર્ચા કરાશે.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે આકસ્મિક ધનલાભનો દિવસ છે

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બિન અનામત વર્ગ અને અનામત વર્ગને અન્યાય ના થાય તેની કાળજી રાખવાની બાંયધરી આપવામાં આવી છે. જે અંગે બિનઅનામત વર્ગના મધ્યસ્થી યજ્ઞેશ દવેએ જાહેરાત કરી છે. આજે પરિપત્ર અને ભરતી વિવાદ બંને અંગે ચર્ચા થશે. બિનઅનામત સમિતિએ ચર્ચા માટે આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article