ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો, 28 ટકા મળશે મોંઘવારી ભથ્થું

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ નાણાપ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો, 28 ટકા મળશે મોંઘવારી ભથ્થું
Gujarat government employees will get 28 percent Dearness allowance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 4:45 PM

GANDHINAGAR : ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ નાણાપ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યના કર્મચારીઓને હવે 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે આ સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમ પ્રમાણે 28 ટકા મોંઘવારી ભથ્થા સાથે પગાર અને પેન્શન ચુકવવામાં આવશે. 2 મહિનાનું એરીયર્સ ઓક્ટોબર મહિનાના પગાર સાથે ચુકવવામાં આવશે. 1 મહિનાના એરીયર્સની રકમ 378 કરોડ રૂપિયા થાય છે. આ નિર્ણયનો લાભ ગુજરાત સરકારના 9,61,600 કર્મચારીઓને મળશે, જેમાં 5,11,129 જેટલા ગુજરાત સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના 4,50,509 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ રાજ્ય સરકારના સાડા ચાર લાખ પેન્શનરોને પણ અનો લાભ મળશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">