GANDHINAGAR : ફરી એક વાર ટળી મનપાની ચૂંટણી, હવે ચોમાસા બાદ યોજાશે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી

Gandhinagar Municipal Corporation Election : ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ચોમાસા પછી યોજાશે. આ જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 8:06 AM

GANDHINAGAR : ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ( Gandhinagar Municipal Corporation Election) ફરી એક વાર ટળી છે. પહેલા કોરોના અને હવે ચોમાસાને કારણે બીજી વાર ચૂંટણી પાછી ઠેલાઈ છે. હવે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ચોમાસા પછી યોજાશે. આ જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી છે. જેમાં ચોમાસામાં ઋતુજન્ય રોગો અને ભારે વરસાદ ની સંભાવનાને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિવાય ઓખા અને થરા નગર પાલિકાની પણ સામાન્ય ચૂંટણી ચોમાસા બાદ યોજાશે .જ્યારે ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી પણ  ચોમાસા બાદ યોજાશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ચોમાસા બાદ ચૂંટણીનો ધમધમાટ જામશે.

આ પણ વાંચો : Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન

આ પણ વાંચો : જાણો ટેકનોલોજીમાં નિષ્ણાંત કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે જોડાયેલી 9 ખાસ વાતો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">