GANDHINAGAR : ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બેલાબહેન ત્રિવેદીનો વિદાય સમાંરભ યોજાયો

મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

GANDHINAGAR : ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બેલાબહેન ત્રિવેદીનો વિદાય સમાંરભ યોજાયો
Farewell Ceremony of Chief Justice of Gujarat High Court Vikram Nath and Justice Belabahen Trivedi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 5:00 PM

GANDHINAGAR : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે ગાંધીનગરમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ બેલાબહેન ત્રિવેદીની સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થતા તેમના માનમાં એક વિદાય સમારંભનું આયોજન કર્યું હતું.

આ વિદાય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અને કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ, એડવોકેટ જનરલ, કમલેશભાઈ, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ કૈલાસનાથન અને રાજ્યના પૂર્વ ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

ઇન્ચાર્જ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ વિનીત કોઠારીની નિમણૂંક ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ મોસ્ટ જજ જસ્ટિસ વિનીત કોઠારીને ગુજરાત હાઇકોર્ટના ઇન્ચાર્જ ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે કાયદા મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

નોટિફિકેશન મુજબ રાષ્ટ્રપતિએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળવા માટે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ કોઠારીની નિમણૂક કરવા માટે બંધારણની કલમ 223 નો ઉપયોગ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકેની ઉન્નતિને ધ્યાનમાં રાખીને આ નિમણૂક કરવામાં આવી છે. વિક્રમનાથ, બેલાબેહન ત્રિવેદી સહીત 9 નવા ન્યાયાધીશો મંગળવારે સુપ્રીમ કોર્ટમાં શપથ લેશે.

જસ્ટિસ વિનીત કોઠારી બે દિવસ માટે પ્રભારી ચીફ જસ્ટિસ તરીકેનો કાર્યભાર સંભાળશે.

નોટિફિકેશન મુજબ, ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ રશ્મિન છાયા 2 સપ્ટેમ્બરથી મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળશે.જસ્ટિસ કોઠારીને આ વર્ષે 4 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">