AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમા કોરોનાના નવા 100 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 693 થઈ

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 07 ઓકટોબરના રોજ કોરોનાના નવા 100 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામા સતત ઘટાડો થઇ રહ્યો છે

ગુજરાતમા કોરોનાના નવા 100 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 693 થઈ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 8:41 PM
Share

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 07 ઓકટોબરના રોજ કોરોનાના નવા 100 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામા સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં આજે કોરોનાના 86 દર્દીઓ સાજા થતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 693 થઇ છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જેમાં ગુજરાતમાં આજે નોંધાયેલા નવા કેસની પર નજર કરીએ તો અમદાવાદમાં 37,(Ahmedabad)સુરતમાં 16, વડોદરામાં 11, સુરત જિલ્લામાં 07, વડોદરા જિલ્લામાં 07, મહેસાણામાં 05, વલસાડમાં 04, રાજકોટ જિલ્લામાં 02, રાજકોટમાં 02, આણંદમાં 01, બનાસકાંઠામાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, ગાંધીનગરમાં 01, ખેડામાં 01, નવસારીમાં 01 અને પાટણમાં 01 કેસ નોંધાયો છે.

દિવાળી જેવા તહેવારોમાં સાચવજો

દિવાળી જેવા તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તેમાં પણ તમામ પ્રકારની સાવધાની રાખવી જરુરી છે.

નિયમોનું પાલન કરો

કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">