GSEB HSC Result 2021 : ધો-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 15.32 ટકા પરિણામ જાહેર થયું છે. 30,343 રિપીટર વિદ્યાર્થીઓએ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાં 4649 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Utpal Patel
| Edited By: | Updated on: Aug 16, 2021 | 3:34 PM

GSEB HSC Result 2021 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 15.32 ટકા પરિણામ જાહેર થયું છે. 30,343 રિપીટર વિદ્યાર્થીઓએ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાં 4649 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

કોરોના વાયરસની બીજી લહેરને કારણે સરકારે ધોરણ-10 અને ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપ્યું હતું. આ વિદ્યાર્થીઓને નક્કી કરેલી ફોર્મ્યુલા મુજબ પરિણામ તૈયાર કરી આપવામાં આવ્યાં હતા. જયારે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી ન હતી.

બોર્ડના નિર્ણય અને આયોજન બાદ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે બોર્ડની વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે. શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત આવનારા દિવસોમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો

Follow Us:
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">