રાજકોટમાં કોરાનાથી પૂર્વ કોર્પોરેટરનું નિધન, 24 કલાકમાં 16 દર્દીના મૃત્યુ

|

Sep 24, 2020 | 5:55 PM

રાજકોટમાં કોરોના કયારે અંકુશમાં આવશે તે કહેવું હાલ તો મુશ્કેલ છે. પણ, કોરોનાને કારણે શહેરમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીના મોત થયા છે. રાજકોટનાં પૂર્વ કોર્પોરેટર ચારૂબહેન ચૌધરીનું કોરોનાથી મોત થયું છે. બુધવારે કોરોનાથી રાજકોટમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે. આ પણ વાંચોઃભરૂચ નેશનલ હાઇવે […]

રાજકોટમાં કોરાનાથી પૂર્વ કોર્પોરેટરનું નિધન, 24 કલાકમાં 16 દર્દીના મૃત્યુ

Follow us on

રાજકોટમાં કોરોના કયારે અંકુશમાં આવશે તે કહેવું હાલ તો મુશ્કેલ છે. પણ, કોરોનાને કારણે શહેરમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીના મોત થયા છે. રાજકોટનાં પૂર્વ કોર્પોરેટર ચારૂબહેન ચૌધરીનું કોરોનાથી મોત થયું છે. બુધવારે કોરોનાથી રાજકોટમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે.

આ પણ વાંચોઃભરૂચ નેશનલ હાઇવે ઉપર ૧૦ કિ.મી સુધી ચક્કાજામ, સેંકડો વાહનો ૪ થી ૬ કલાક કતારમાં ઉભા રહેવા મજબુર

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article