Gujarati NewsGujaratFormer corporator dies from corana in rajkot 16 patients die in 24 hours
રાજકોટમાં કોરાનાથી પૂર્વ કોર્પોરેટરનું નિધન, 24 કલાકમાં 16 દર્દીના મૃત્યુ
રાજકોટમાં કોરોના કયારે અંકુશમાં આવશે તે કહેવું હાલ તો મુશ્કેલ છે. પણ, કોરોનાને કારણે શહેરમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીના મોત થયા છે. રાજકોટનાં પૂર્વ કોર્પોરેટર ચારૂબહેન ચૌધરીનું કોરોનાથી મોત થયું છે. બુધવારે કોરોનાથી રાજકોટમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે. આ પણ વાંચોઃભરૂચ નેશનલ હાઇવે […]
Follow us on
રાજકોટમાં કોરોના કયારે અંકુશમાં આવશે તે કહેવું હાલ તો મુશ્કેલ છે. પણ, કોરોનાને કારણે શહેરમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીના મોત થયા છે. રાજકોટનાં પૂર્વ કોર્પોરેટર ચારૂબહેન ચૌધરીનું કોરોનાથી મોત થયું છે. બુધવારે કોરોનાથી રાજકોટમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે.