કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરીની ઘટ, અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ

|

Jun 07, 2019 | 7:04 AM

પંચમહાલના કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરી અનાજની ઘટ સામે આવી છે.. અન્ન અને નાગરિક પુરવઠા નિગમે કૌભાંડ મામલે ઓડિટ હાથ ધર્યુ હતું. જે દરમિયાન એક ગોડાઉનમાં સ્થળ તપાસમાં 1600 અનાજની ઘટ નજરે પડી હતી. ગોડાઉનમાં સરકારી અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ, તેની બદલે 1600 બોરીમાંથી બાજરી અને જુવાર મળી આવી […]

કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરીની ઘટ, અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ

Follow us on

પંચમહાલના કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરી અનાજની ઘટ સામે આવી છે.. અન્ન અને નાગરિક પુરવઠા નિગમે કૌભાંડ મામલે ઓડિટ હાથ ધર્યુ હતું. જે દરમિયાન એક ગોડાઉનમાં સ્થળ તપાસમાં 1600 અનાજની ઘટ નજરે પડી હતી. ગોડાઉનમાં સરકારી અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ, તેની બદલે 1600 બોરીમાંથી બાજરી અને જુવાર મળી આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરને લઈ ચર્ચા ચાલી તો બીજી તરફ ધાનાણીએ રાજીનામું આપી દીધુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

 

મહત્વનું છે કે અગાઉ અન્ન અને નાગરિક પુરવઠા નિગમે ઓડિટ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન કુલ 16 હજાર ઉપરાંત બોરીની ઘટ હોવાનું ખૂલ્યું હતું. જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે ફરી ગોડાઉનમાં 1600 બોરીની ઘટ મળી આવતા પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે.

TV9 Gujarati

 

Published On - 1:28 pm, Tue, 28 May 19

Next Article