રાજકોટના ગોંડલમાં કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત થયો અને અકસ્માત થતા કારચાલકનું મોત નિપજયું. ફાટકમેનની બેદરકારીથી અકસ્માત થયાનું તારણ આવ્યું છે. અકસ્માત પગલે ગોંડલના ગુંદાળા રોડ પર ટ્રાફિકજામ થયો હતો.
આ પણ વાંચો: પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો