પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત

પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી […]

પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 4:25 PM

પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">