અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આ તારીખથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ થશે શરૂ
અમદાવાદના 10 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરી ચીજો વેચવાની શરૂઆત કરાશે. જો કે, તેમાં કેટલાક નિયમોનું પાલન ખૂબ જ જરૂરી રહેશે. ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણીનગર કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યાં 15 મેથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ શરૂ થશે. આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ […]
![અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આ તારીખથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ થશે શરૂ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/Capture-10.png?w=1280)
અમદાવાદના 10 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરી ચીજો વેચવાની શરૂઆત કરાશે. જો કે, તેમાં કેટલાક નિયમોનું પાલન ખૂબ જ જરૂરી રહેશે. ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણીનગર કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યાં 15 મેથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ શરૂ થશે.
આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ અલગ સેક્ટરમાં માટે કઈ કઈ મોટી જાહેરાત કરી?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો