VIDEO: મિશ્રઋતુને કારણે રોગચાળાના કેસમાં વધારો, ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત
રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે. જેને કારણે ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત થયા છે. છેલ્લા 1 અઠવાડિયામાં રાજકોટ શહેરમાં તાવ-શરદીના 321 કેસ, ઝાડા-ઉલટીના 328 કેસ, ટાઈફોઈડના 7 કેસ નોંધાયા છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ […]
રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે. જેને કારણે ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત થયા છે. છેલ્લા 1 અઠવાડિયામાં રાજકોટ શહેરમાં તાવ-શરદીના 321 કેસ, ઝાડા-ઉલટીના 328 કેસ, ટાઈફોઈડના 7 કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો