અમદાવાદના આ બે બ્રિજ લોકોની અને વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા

|

Sep 29, 2020 | 2:11 PM

અમદાવાદના બે બ્રિજ બંધ કરવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો દુધેશ્વર બ્રિજ અને ગાંધી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. લોકોની અને વાહનોની અવર જવર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. દુધેશ્વરમાં કોરોના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત શાહપુર અને ઈન્કમટેક્સને જોડતો ગાંધી બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.   Web Stories […]

અમદાવાદના આ બે બ્રિજ લોકોની અને વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા

Follow us on

અમદાવાદના બે બ્રિજ બંધ કરવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો દુધેશ્વર બ્રિજ અને ગાંધી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. લોકોની અને વાહનોની અવર જવર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. દુધેશ્વરમાં કોરોના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત શાહપુર અને ઈન્કમટેક્સને જોડતો ગાંધી બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:50 am, Mon, 27 April 20

Next Article