સુરત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારી વિદ્યાર્થીની દ્રષ્ટીનુ જાહેર થયુ આજે પરિણામ

|

May 25, 2019 | 5:06 AM

સુરતના અગ્નિકાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા તેમાંની એક વિદ્યાર્થીની હતી દ્રષ્ટી ખૂંટ. દ્રષ્ટી 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેનું આજે પરિણામ આવી ગયું છે પરંતુ પરિણામ જોવા માટે તે હાજર નથી. પરીક્ષાના પરિણામમાં તો તે પાસ થઈ ગઈ છે પરંતુ જિંદગીના પરિણામમાં તે નાપાસ થઈ. જેનો વલોપાત પરિવારજનો અને સગાસંબંધીઓ ક્યારેય ભુલાવી શકે તેમ નથી. […]

સુરત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારી વિદ્યાર્થીની દ્રષ્ટીનુ જાહેર થયુ આજે પરિણામ

Follow us on

સુરતના અગ્નિકાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા તેમાંની એક વિદ્યાર્થીની હતી દ્રષ્ટી ખૂંટ. દ્રષ્ટી 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેનું આજે પરિણામ આવી ગયું છે પરંતુ પરિણામ જોવા માટે તે હાજર નથી. પરીક્ષાના પરિણામમાં તો તે પાસ થઈ ગઈ છે પરંતુ જિંદગીના પરિણામમાં તે નાપાસ થઈ. જેનો વલોપાત પરિવારજનો અને સગાસંબંધીઓ ક્યારેય ભુલાવી શકે તેમ નથી.

આ પણ વાંચો: સુરત આગકાંડ: અમદાવાદ ફાયર ટીમના અધિકારી એમ.એ દસ્તુર તપાસ માટે પહોંચ્યા, જુઓ વીડિયો

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

જે દ્રષ્ટી હસતી રમતી હતી, પાસ થઈને સારા ભવિષ્ય માટે સપના જોઈ રહી હતી તે દ્રષ્ટી હવે તેના પરિવાર સામે રહી નથી. હસતી-રમતી અને કિલકિલાટ કરતી માસૂમ દીકરી જ્યારે હંમેશા માટે ચાલી જાય તો તેના પરિવાર પર શું વીતતી હશે તે સમજી શકાય છે.

TV9 Gujarati

Next Article