AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: Video: કેવી રીતે કરવું દિવેલાનું વાવેતર? દિવેલાના વાવેતરની પ્રક્રિયા તો ખુબ સરળ છે તેમાં સારૂ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય અંતરે વાવણી કરવી જરૂરી છે. પરંતુ વાવણી બાદ જેમ જેમ છોડનો વિકાસ શરૂ થાય અને સમય જતા હવામાન બદલાય […]

Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત
| Updated on: Jul 01, 2019 | 9:09 AM
Share

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: કેવી રીતે કરવું દિવેલાનું વાવેતર?

દિવેલાના વાવેતરની પ્રક્રિયા તો ખુબ સરળ છે તેમાં સારૂ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય અંતરે વાવણી કરવી જરૂરી છે. પરંતુ વાવણી બાદ જેમ જેમ છોડનો વિકાસ શરૂ થાય અને સમય જતા હવામાન બદલાય એટલે તેને પિયત આપવાની પ્રક્રિયામાં ફેરફાર કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન તેને રોગ પણ લાગુ પડે છે અને જીવાતોનો ઉપદ્રવ પણ થાય છે. આ સમયે શું ધ્યાન રાખવું તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિવેલાંને વાવેતર બાદ રોજે રોજ પિયત આપવુ જરૂરી નથી. પરંતુ સમયાંતરે તેમાંથી નિંદામણ કાઢવું ખુબ જ જરૂરી છે. એ સિવાય તેમાં પહેલી માળ આવે પછી પણ યુરીયા આપવાનુ હોય છે. નવેમ્બર મહિના દરમિયાન દિવેલાનાં છોડને સુકારાનો રોગ લાગુ પડવાની શક્યતા રહે છે. તે સમય દરમિયાન છોડનો વિકાસ થઇ ગયો હોય છે. છોડ પર માળો પણ આવી ગઇ હોય છે. ત્યારે જમીનમાંથી ભેજ ચાલ્યો ગયો હોય છે. વાતાવરણ પણ ઠંડુ હોય છે. છોડને પાણીની વધુ જરૂર હોય છે. આનાં માટે ખેડૂતે પાકને હળવુ પિયત આપવાનું હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">