VIDEO: કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર, પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો

|

Apr 11, 2020 | 5:50 AM

કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો. કોરોનાનો મૃત્યુદર 8.0 ટકાથી ઘટીને 4.40 ટકા થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 54 કેસ નોંધાયા. નવા કેસમાં 31 અમદાવાદ, વડોદરામાં 18 કેસ નોંધાયા. આણંદમાં 3 અને સુરત-ભાવનગરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 432 કોરોના પૉઝિટિવ કેસ […]

VIDEO: કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર, પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો

Follow us on

કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો. કોરોનાનો મૃત્યુદર 8.0 ટકાથી ઘટીને 4.40 ટકા થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 54 કેસ નોંધાયા. નવા કેસમાં 31 અમદાવાદ, વડોદરામાં 18 કેસ નોંધાયા. આણંદમાં 3 અને સુરત-ભાવનગરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 432 કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં લુમ્સના કારીગરોની બબાલ મામલે પોલીસે 81 લોકોની કરી ધરપકડ, RAF ટીમ પહોંચી ઘટનાસ્થળે

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article